દિશાનિર્દેશ: નીચેના પ્રશ્નમાં ત્રણ વિધાનો અને બે નિષ્કર્ષો (I અને II) આપેલા છે. તમારે આપેલા વિધાનોને સાચા માનવા પડશે, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી વિરુદ્ધ હોય. બધા નિષ્કર્ષો વાંચો અને પછી નક્કી કરો કે કયા નિષ્કર્ષો, સામાન્ય રીતે જાણીતી હકીકતોને અવગણતા તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે.
વિધાનો
કેટલાક હાથી ઘોડા નથી.
માત્ર ઘોડા બિલાડી છે.
માત્ર થોડા સિંહ હાથી છે.
નિષ્કર્ષો
I. બધા સિંહ હાથી હોવાની શક્યતા છે
II. કેટલાક સિંહ ઘોડા હોવાની શક્યતા છે
1
માત્ર I અનુસરે છે
2
માત્ર II અનુસરે છે
3
I અને II બંને અનુસરે છે
4
I અથવા II પૈકી કોઈ એક અનુસરે છે
5
I કે II કોઈ પણ અનુસરતું નથી