દિશાનિર્દેશ:

નીચેના પ્રશ્નમાં એક વિધાન અને તેના પછી બે કાર્યવાહી I અને II આપવામાં આવેલ છે. તમારે વિધાનમાં આપેલી બધી બાબતોને સાચી માની લેવી અને વિધાનમાં આપેલી માહિતીના આધારે નક્કી કરવું કે કઈ સૂચિત કાર્યવાહી તાર્કિક રીતે અનુસરવામાં આવે છે.

વિધાન:

ગ્રંથપાલને એવા કેટલાક કિસ્સાઓ મળે છે જેમાં ગ્રંથાલયમાંથી આપવામાં આવેલા અમુક પુસ્તકોના પાના ફાટેલા હોય છે.

કાર્યવાહી:

I) ગ્રંથપાલ દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલા પુસ્તકોની નોંધ રાખે અને જો પાના ફાટેલા મળે તો તે પુસ્તક આપેલ બાળક સામે કડક પગલાં લેવા જોઈએ.

II) ગ્રંથાલયનું નવીનીકરણ કરવા માટે બાળકો પાસેથી સામૂહિક રીતે કેટલુંક ભંડોળ એકત્રિત કરવું જોઈએ.

1

ફક્ત I અનુસરે છે

2

ફક્ત II અનુસરે છે

3

I અથવા II પૈકી કોઈપણ એક અનુસરે છે

4

I કે II કોઈ પણ અનુસરતું નથી

5

I અને II બંને અનુસરે છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation