દિશાનિર્દેશ: નીચે આપેલા પ્રશ્નમાં એક વિધાન અને તેની સાથે બે કાર્યવાહી I અને II આપવામાં આવેલ છે. કાર્યવાહીનો માર્ગ એ સમસ્યા, નીતિ વગેરેના સંદર્ભમાં સુધારણા, અનુવર્તી અથવા વધુ કાર્યવાહી માટે લેવાયેલ પગલું અથવા વહીવટી નિર્ણય છે. તમારે વિધાનમાં આપેલી બધી બાબતોને સાચી માની લેવી અને પછી સૂચવેલ બે કાર્યવાહી પૈકી કઈ કાર્યવાહી તાર્કિક રીતે અનુસરવામાં આવે છે તે નક્કી કરવું.
વિધાન: રેલવે હવાઈમથકની જેમ મથકોને સીલ કરવાની યોજના બનાવી રહી છે અને મુસાફરોએ સુરક્ષા તપાસની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટ્રેનના પ્રસ્થાનના પંદરથી વીસ મિનિટ પહેલા પહોંચવું પડશે. આ જાહેરાત રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક શ્રી અરુણ કુમારે કરી હતી.
કાર્યવાહી:
I: આ માહિતી દરેક ટિકિટ અને રેલ્વે મથકમાં દરેક જાહેરાત અભિયાનમાં સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ જેથી માહિતીનો મહત્તમ પ્રસાર થાય.
II: સમયની મુશ્કેલી ઘટાડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.