નીચેનામાંથી કયું/કયા વિધાન(ઓ) નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે?

આપેલ લંબઘનની પહોળાઈ શોધો.

I. પહોળાઈ ધરાવતા એક મુખનું ક્ષેત્રફળ 150 ચો. સે.મી. છે.

II. લંબઘનના વિકર્ણનું માપ 35 સે.મી. છે.

III. જો લંબઘનની લંબાઈ 10% વધે છે, તો કુલ પૃષ્ઠફળ 150 ચો. સે.મી. વધે છે.

1
બધા જ વિધાન I, II અને III જવાબ આપવા માટે પૂરતા છે
2
વિધાન I અને II પૂરતા છે
3
વિધાન II અને III પૂરતા છે
4
વિધાન I અને III પૂરતા છે
5
વિધાન I, II અને III પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા નથી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation