દિશા-નિર્દેશો: પ્રશ્નમાં, એક વિધાન આપવામાં આવ્યું છે જેના પછી બે અનુમાનો, I અને II આપવામાં આવ્યા છે. આપેલા વિધાનોને સાચા માનો ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતો સાથે અલગ લાગે વિધાનો પરથી કયું/ક્યા અનુમાનો કાઢી શકાય?
વિધાન: સરકારે આગામી તહેવારોમાં પી.ઓ.પી. મૂર્તિઓનો ઉપયોગ બંધ કરી દીધો છે અને માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે કારણ કે તે પાણીને નુકસાન પહોંચાડતી નથી.
અનુમાનો:
I. પી.ઓ.પી. મૂર્તિઓ પાણીમાં ઓગળવામાં લાંબો સમય લે છે અને જળચર જીવન અને પાણીના pHને નુકસાન પહોંચાડે છે.
II. માટીની મૂર્તિઓ મોંઘી હોય છે અને સામાન્ય માણસ માટે બજેટ ફ્રેન્ડલી નથી.
1
માત્ર અનુમાન I કાઢી શકાય છે.
2
માત્ર અનુમાન II કાઢી શકાય છે.
3
અનુમાન I અને અનુમાન II બંને કાઢી શકાય છે.
4
અનુમાન I અથવા IIમાંથી કોઈપણ એકને કાઢી શકાય છે.
5
અનુમાન I કે II માંથી કોઈપણને કાઢી શકાય નહીં.