પીએમ સૂર્ય ઘર મફ્ત બિજલી યોજના અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
- આ યોજનાનો ઉદ્દેશ છત પર સહાયવાળી સૌર પેનલ લગાવીને એક કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે.
- આ યોજના હેઠળની સહાય સૌર પેનલની કિંમતના 50% સુધી આવરી લે છે.
- આ યોજનાથી સરકારને વીજળી ખર્ચમાં વાર્ષિક રૂ. 75,000 કરોડની બચત થવાનો અંદાજ છે.
1
માત્ર વિધાન 1 અને 2
2
માત્ર વિધાન 1 અને 3
3
માત્ર વિધાન 2 અને 3
4
બધા જ વિધાનો સાચા છે
5
માત્ર વિધાન 1