સર્બાનંદ સોનોવાલ દ્વારા શરૂ કરાયેલા ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ (GTTP) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
- GTTP અંતર્ગત, પરંપરાગત ઇંધણથી ચાલતા બંદર ટગને ધીમે ધીમે બંધ કરીને 2040 સુધીમાં ગ્રીન ટગ્સથી બદલવામાં આવશે.
- આ કાર્યક્રમનો પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર, 2024 ના રોજ શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે.
- ભારતના તમામ મુખ્ય બંદરોએ પ્રથમ તબક્કા દરમિયાન ઓછામાં ઓછા 10 ગ્રીન ટગ્સ ખરીદવા અથવા ભાડે રાખવા પડશે.
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
માત્ર 1
5
1, 2 અને 3 તમામ