આપેલા વિધાન(ઓ) પૈકી કયું/કયાં RBI ને લગતા સાચાં છે?

a) રિઝર્વ બેંકના કાર્યો RBI ગવર્નર દ્વારા નિયંત્રિત થાય છે.

b) RBI માટે 5 ડેપ્યુટી ગવર્નર છે.

c) RBI ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક RBI દ્વારા જ કરવામાં આવે છે.

1
માત્ર a
2
માત્ર b
3
માત્ર c
4
ઉપરોક્ત બધા
5
ઉપરોક્તમાંથી કોઈ નહીં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation