ભારતમાં ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ ગૃહ (NTH) એ હાલમાં કઈ સંસ્થા સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે?
1
ભારતીય માનક બ્યુરો (BIS)
2
રાષ્ટ્રીય હરિત ન્યાયપંચ (NGT)
3
ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE)
4
1 અને 2 બંને
5
ઉપરોક્ત બધા