આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ વિશે સાચા છે?
- 2024માં તેમને સતત બીજા વર્ષે વિશ્વના શ્રેષ્ઠ કેન્દ્રીય બેંકર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
- તેમને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2024માં 'A+' રેટિંગ મળ્યું હતું.
- શક્તિકાંત દાસ 2024માં 'A+' રેટિંગ મેળવનારા એકમાત્ર કેન્દ્રીય બેંકર છે.
1
ફક્ત 1
2
ફક્ત 2
3
ફક્ત 3
4
ફક્ત 1 અને 2
5
1, 2 અને 3 બધા