ભારતમાં બેન્કિંગની પ્રગતિ અને વલણો પર RBIનો 2023-24ના અહેવાલ સંદર્ભે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
- આ અહેવાલ બેન્કિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 36(2) હેઠળ પ્રકાશિત થાય છે.
- ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં વાણિજ્યિક બેન્કોનો નફો ઘટ્યો છે.
- આ અહેવાલ વાણિજ્યિક બેન્કો, સહકારી બેન્કો અને NBFC ના પ્રદર્શનને આવરી લે છે.
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
માત્ર 1
5
ઉપરોક્ત બધા