1 જાન્યુઆરી, 2025 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીઓ સંબંધિત નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
- પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS) 2025-26 સુધી લંબાવવામાં આવી છે.
- કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 824.77 કરોડના ખર્ચ સાથે નવીનતા અને ટેકનોલોજી માટેના ભંડોળ (FIAT) ની રચનાને મંજૂરી આપી છે.
- ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP) માટેનો એક વખતનું ખાસ પેકેજ 1 માર્ચ 2025 ના રોજ સમાપ્ત થશે.
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
માત્ર 1
5
1, 2 અને 3 તમામ