પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના (PMSGMBY) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
-
આ યોજના 13 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
-
આ યોજનાનો ઉદ્દેશ્ય માર્ચ 2027 સુધીમાં ભારતમાં 2 કરોડ ઘરોને દર મહિને 500 યુનિટ મફત વીજળી પૂરી પાડવાનો છે.
-
કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 75,021 કરોડની બજેટ ફાળવણી સાથે આ યોજનાને મંજૂરી આપી હતી.
1
માત્ર વિધાન 1 સાચું છે
2
માત્ર વિધાન 2 સાચું છે
3
માત્ર વિધાન 3 સાચું છે
4
વિધાન 1 અને 3 સાચાં છે
5
ત્રણેય વિધાનો સાચાં છે