રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024 સંબંધિત નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
- રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024, 17 જાન્યુઆરી 2025 ના રોજ 6 શ્રેણીઓ હેઠળ 47 રમતવીરો, પ્રશિક્ષક, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને એનાયત કરવામાં આવશે.
- આ પુરસ્કારો ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવશે.
- પસંદગી સમિતિનું નેતૃત્વ સર્વોચ્ય ન્યાયાલયના ન્યાયાધીશ (નિવૃત્ત) વી. રામાસુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે જ તેમાં પ્રતિષ્ઠિત રમતવીરો, રમત પત્રકારો અને રમત વહીવટકારો પણ સામેલ હતા.
ઉપરોક્ત કયા વિધાનો સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3
5
માત્ર 1