નીચેના પ્રશ્નમાં ત્રણ વિધાનો આપેલા છે જેના પછી વિકલ્પોમાં તારણો આપેલા છે. આપેલા વિધાનોને સાચા માનો ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતો સાથે વિરોધાભાસી લાગે. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે સામાન્ય રીતે જાણીતા તથ્યોની અવગણના કરીને આપેલ વિધાનોને કયું તારણ તાર્કિક રીતે અનુસરતું નથી (ઘટનાઓ બનવાની શક્યતા નથી).
વિધાનો:
કેટલીક કીડી એ શાહમૃગ છે.
બધા શાહમૃગ એ પાંડા છે.
કોઈ પાંડા જિરાફ એ નથી.
1
બધી કીડી જિરાફ હોવાની શક્યતા છે.
2
બધા જિરાફ કીડી હોવાની શક્યતા છે
3
બધા શાહમૃગ એ પાંડા છે
4
કોઈ શાહમૃગ એ જિરાફ નથી
5
કેટલાક શાહમૃગ એ પાંડા છે