દિશાનિર્દેશ: નીચેના પ્રશ્નમાં, આપેલા વિધાનોને સાચા માની, કયો/કયા નિષ્કર્ષ સાચા છે તે શોધો અને તે મુજબ જવાબ આપો.

વિધાનો: A ≥ C ≥ D > G = I ≥ B; S ≥ M > B

નિષ્કર્ષો:

I. C ≥ M

II. A > I

1
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે.
2
માત્ર નિષ્કર્ષ II અનુસરે છે.
3
કોઈપણ નિષ્કર્ષ અનુસરતો નથી.
4
નિષ્કર્ષ I અથવા II પૈકી કોઈપણ એક અનુસરે છે.
5
નિષ્કર્ષ I અને II બંને અનુસરે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation