બે વિધાનો આપવામાં આવ્યા છે, ત્યારબાદ બે તારણો ક્રમાંકિત I અને II આપવામાં આવ્યા છે. વિધાનોને સાચા માનીને, સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે સુસંગત હોય તેવું લાગતું હોય તો પણ, વિધાનોમાંથી કયા તારણો તાર્કિક રીતે અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
તમામ એથ્લીટ્સ(રમતવીર) એ બોક્સર(મુક્કેબાજ) છે.
કોઈ બોક્સર(મુક્કેબાજ) રસોઈયો નથી.
તારણો:
I. કોઈ રમતવીર રસોઈયો નથી.
II. કોઈ બોક્સર(મુક્કેબાજ) એ એથ્લીટ્સ(રમતવીર) નથી.
1
માત્ર તારણ II અનુસરે
2
ન તો I કે ન તો II અનુસરે
3
કયા તો I અથવા કયા તો II અનુસરે
4
માત્ર તારણ I અનુસરે