સંસ્કૃતની વર્ગ કસોટીમાં અન્વેષાના ગુણ 66ને બદલે ખોટી રીતે 99 દાખલ કરવામાં આવ્યા હતા. જો વર્ગમાં 55 વિદ્યાર્થીઓ હોય, તો આ ટાઇપિંગ ભૂલને કારણે સંસ્કૃતમાં વર્ગના સરેરાશ ગુણમાં કેટલો વધારો થયો છે?

1
0.4
2
0.8
3
0.6
4
0.2

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation