કોઈ પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય થવા માટે નીચેનામાંથી કઈ શરત જરૂરી છે?

1
જ્યારે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ સમાન હોય.
2
જ્યારે કાપેલું અંતર પદાર્થના સ્થાનાંતર જેટલું હોય.
3
જ્યારે કાપેલું અંતર પદાર્થના સ્થાનાંતર કરતાં ઓછું હોય.
4
જ્યારે કાપેલું અંતર પદાર્થના સ્થાનાંતર કરતાં વધુ હોય.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation