નીચેનામાંથી પ્રકાશના વક્રીભવનાંક વિશેનું સાચું વિધાન પસંદ કરો.
1
વક્રીભવનાંક અને પ્રતિબિંબ એક જ ઘટના છે.
2
શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને કોઈ ચોક્કસ માધ્યમમાં તેની ઝડપના ગુણોત્તરને વક્રીભવનાંક કહેવામાં આવે છે.
3
કોઈ ચોક્કસ માધ્યમમાં પ્રકાશની ઝડપ અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને વક્રીભવનાંક કહેવામાં આવે છે.
4
વક્રીભવનાંક એ આપાતકોણ અને વક્રીભવનકોણનો સરવાળો છે.