સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં જલીય સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?
1
સિલ્વર ક્લોરાઇડનું કથ્થાઈ અવક્ષેપ ઉત્પન્ન થાય છે.
2
સિલ્વર ક્લોરાઇડનો પીળો અવક્ષેપ ઉત્પન્ન થાય છે.
3
સિલ્વર ક્લોરાઇડનું કોઇ અવક્ષેપ ઉત્પન્ન થતું નથી.
4
સિલ્વર ક્લોરાઇડનું સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે.