ગૌસેનો સ્પર્ધાત્મક અપવર્જનનો સિદ્ધાંત જણાવે છે કે બે પ્રજાતિઓ:

1
જો તેઓ સમાન નિકેતમાં રહે છે તો તેઓ સહઅસ્તિત્વ ધરાવી શકે છે.
2
જો તેઓ સમાન નિકેતમાં રહે છે તો તેઓ સહઅસ્તિત્વ ધરાવી શકતા નથી.
3
જો તેઓ પાડોશી નિકેતમાં રહે છે તો તેઓ સહઅસ્તિત્વ ધરાવી શકતા નથી.
4
જો તેઓ એક જ નિકેતમાં રહે છે તો તેઓ સહઅસ્તિત્વ ધરાવી શકે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation