Comprehension Passage

દિશા-નિર્દેશો: નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તેને નીચેના પ્રશ્નોના જવાબ આપો.

બે સમાંતર હરોળમાં દસ વ્યક્તિઓ બેઠા છે. દરેક હરોળમાં પાંચ વ્યક્તિઓ એવી રીતે હોય છે કે નજીકના વ્યક્તિઓ વચ્ચે સમાન અંતર હોય. હરોળ 1માં, તિરુ, માલા, દેવસ, કરિશ્મા અને અબ્દુલ બેઠા છે અને તે બધા ઉત્તર તરફ છે. હરોળ 2માં, અલી, મોહમ્મદ, પ્રશાંત, કિશોર અને સાઈ બેઠેલા છે અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેઠા છે પરંતુ તે જ ક્રમમાં બેઠા હોય એ જરૂરી નથી.

 

કિશોર એ તિરુની ડાબી બાજુએ બેઠેલી વ્યક્તિની સામે બેઠો છે. અબ્દુલ એ કરિશ્માની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. માલા અને મોહમ્મદ સામસામે બેઠા છે. સાંઈ અને પ્રશાંત સાવ છેડે બેઠા નથી. અલી એ કિશોરની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે. અલી એ સાઈ અને કિશોરનો પાડોશી નથી. કરિશ્મા છેડે બેઠી છે. અલી એ સાઈની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. દેવસ એ તિરુની બિલકુલ ડાબી બાજુએ બેસે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

 

1

દેવસ એ તિરુની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે

2

કરિશ્મા એ તિરુની જમણી બાજુએ બેઠી છે

3

અલી એ પ્રશાંતની બિલકુલ જમણી બાજુ બેઠો

4

મોહમ્મદ એ કિશોરની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે

5
સાઈ એ મોહમ્મદનો નજીકનો પાડોશી નથી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation