ભારતના WPI ફુગાવા વિશે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન(ઓ) સાચું છે?
1. ભારતનો WPI ફુગાવો જાન્યુઆરી 2023 માં 4.73% ની 24-મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો.
2. ડિસેમ્બર 2022 માં, WPI આધારિત ફુગાવો 4.95% હતો.
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ