state gov BMC Clerk - Karyakari Sahayak Mock Test 2024 General Knowledge Modern India (National Movement ) Freedom to Partition (1939-1947)
1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. આ અધિનિયમે વાઈસરોયનું પદ નાબુદ કર્યું.
2. આ અધિનિયમે દરેક રાજ્ય, ભારત અને પાકિસ્તાન માટે ગવર્નર જનરલની જોગવાઈ કરી.
3. એ ગવર્નર જનરલોની નિયુક્તિ અંગ્રેજ રાજારાણી દ્વારા કરવામાં આવી.
4. આ અધિનિયમે ભારત માટે રાજ્યના સચિવને ચાલુ રાખ્યા.
1
1, 2, 3 અને 4
2
ફક્ત 1, 3 અને 4
3
ફક્ત 1, 2 અને 3
4
ફક્ત 2, 3 અને 4