1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. આ અધિનિયમે વાઈસરોયનું પદ નાબુદ કર્યું.

2. આ અધિનિયમે દરેક રાજ્ય, ભારત અને પાકિસ્તાન માટે ગવર્નર જનરલની જોગવાઈ કરી.

3. એ ગવર્નર જનરલોની નિયુક્તિ અંગ્રેજ રાજારાણી દ્વારા કરવામાં આવી.

4. આ અધિનિયમે ભારત માટે રાજ્યના સચિવને ચાલુ રાખ્યા.

1
1, 2, 3 અને 4
2
ફક્ત 1, 3 અને 4
3
ફક્ત 1, 2 અને 3
4
ફક્ત 2, 3 અને 4

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation