રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) ના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તે એક કારોબારી સંસ્થા છે, જે કેબિનેટના ઠરાવ દ્વારા બનાવવામાં આવી છે.
2. તેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રી કરે છે.
3. NDMA નો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી અને માનવસર્જિત બંને આફતો માટે પ્રતિભાવ યંત્રણાનું સંકલન કરવાનો છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન ખોટું/ખોટા છે?
1
માત્ર 1
2
માત્ર 1 અને 2
3
માત્ર 3
4
માત્ર 2 અને 3