એક વિધાન અને તેના બે તર્ક આપેલા છે. વિધાનના સંદર્ભમાં કયો/કયા તર્ક મજબૂત છે તે નક્કી કરો.
વિધાન:
સરકારે દવાઓ અને તબીબી સાધનો પર ભાવ નિયંત્રણ લાગુ કરવું જોઈએ.
તર્ક:
I. હા, આરોગ્ય સંભાળમાં ભાવ નિયંત્રણનો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણમાં વધારો કરવાનો છે.
II. ના, આરોગ્ય સંભાળ સંસ્થાઓને નુકસાન થશે અથવા ઓછો નફો થશે.1
માત્ર II મજબૂત છે
2
માત્ર I મજબૂત છે
3
I અને II બંને મજબૂત નથી
4
I અથવા II પૈકી કોઈ પણ એક મજબૂત છે