ભારતીય બંધારણની જોગવાઈ મુજબ વ્યક્તિ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકતી નથી.

a. સરકારની ટીકા કરવી

b. પોતાની લાગણી વ્યક્ત કરવી 

c. બીજાને બદનામ કરવું 

d. લોકોને સરકાર સામે બળવો કરવા ઉશ્કેરવા

1
માત્ર a અને b સાચા છે
2
a,b,c અને d સાચા છે
3
માત્ર c અને d સાચા છે
4
માત્ર a અને c સાચા છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation