નીચેના પ્રશ્નમાં બે તારણો-I અને II અને બે વિધાનો છે. આપેલ ત્રણેય વિધાનો સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન જણાય તો પણ સાચા હોવાનું ધારી લો અને પછી સામાન્ય રીતે જાણીતા તથ્યોની અવગણના કરતાં આપેલાં તારણોમાંથી કયું તારણ(ઓ) વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
કેટલાક સિક્કા એ નોટો છે.
કેટલીક નોટો એ બિલ છે.
તારણો:
I. કોઈ સિક્કો એ બિલ નથી.
II. તમામ નોટો સિક્કા હોવાની શક્યતા છે.
1
I અને II બંને તારણો અનુસરે છે
2
માત્ર તારણ I અનુસરે છે
3
માત્ર તારણ II અનુસરે છે
4
ન તો તારણ I કે II અનુસરે છે
5
પ્રયાસ કર્યો નથી