state gov TSPSC Group 4 Mock Test 2022-2023 General Knowledge Modern India (National Movement ) National movement (1885 - 1919)
બ્રિટિશ સમયગાળા દરમ્યાનની તિનકાઠીયા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તિનકાઠીયા પદ્ધતિ એ સૌપ્રથમ મદ્રાસ પ્રદેશમાં અસ્તિત્વમાં આવી.
2. તિનકાઠીયા પદ્ધતિ એટલે 20 વીઘા જમીનમાંથી 3 કાઠા (વીઘા) એ ગળીના પાક માટે ઉગાડવી.
3. ગાંધી અને રાજેન્દ્રપ્રસાદની મદદથી બિહારના ખેડૂતો એ સત્યાગ્રહનું આયોજન કર્યું અને તિનકાઠીયા પદ્ધતિ નાબૂદ કરાવી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1
1, 2 અને 3
2
માત્ર 1 અને 3
3
માત્ર 2 અને 3
4
માત્ર 1 અને 2