બ્રિટિશ સમયગાળા દરમ્યાનની તિનકાઠીયા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1. તિનકાઠીયા પદ્ધતિ એ સૌપ્રથમ મદ્રાસ પ્રદેશમાં અસ્તિત્વમાં આવી.

2. તિનકાઠીયા પદ્ધતિ એટલે 20 વીઘા જમીનમાંથી 3 કાઠા (વીઘા) એ ગળીના પાક માટે ઉગાડવી.

3. ગાંધી અને રાજેન્દ્રપ્રસાદની મદદથી બિહારના ખેડૂતો એ સત્યાગ્રહનું આયોજન કર્યું અને તિનકાઠીયા પદ્ધતિ નાબૂદ કરાવી.

નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1
1, 2 અને 3
2
માત્ર 1 અને 3
3
માત્ર 2 અને 3
4
માત્ર 1 અને 2

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation