દુર્લભ પૃથ્વી ખનિજોના સંદર્ભમાં, નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તેમને 'દુર્લભ પૃથ્વી' કહેવામાં આવે છે. કારણ કે તેઓ પૃથ્વી પર ભાગ્યે જ જોવા મળે છે.
2. તે ચમકદાર ચાંદી-સફેદ નરમ ભારે ધાતુઓ છે.
3. અદ્યતન સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં તે અનિવાર્ય છે.
ઉપર આપેલ વિધાનોમાંથી ક્યાં વિધાન સાચા છે?1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3