ભારતમાં બેન્કિંગ લોકપાલ સંસ્થાના સંદર્ભમાં કયું એક વાક્ય સાચું નથી?
1
બેન્કિંગ લોકપાલની નિયુક્તિ ભારતીય રિઝર્વ બેન્ક કરે છે.
2
બેન્કિંગ લોકપાલ ભારતમાં ખાતું હોય તેવા અનિવાસી ભારતીયોની ફરિયાદો સાંભળી શકે છે.
3
બેન્કિંગ લોકપાલ દ્વારા અપાયેલો આદેશ અંતિમ અને સંબંધિત પક્ષો માટે બંધનકર્તા છે.
4
બેન્કિંગ લોકપાલ દ્વારા અપાતી સેવાઓ નિશુલ્ક છે.
5
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ