ભારત નવી કાર આકારણી કાર્યક્રમ (Bharat New Car Assessment Programme - Bharat NCAP) સાથે સંબંધિત નીચેના વિધાનોનો વિચાર કરોઃ

1. તમામ કાર ઉત્પાદકો માટે Bharat NCAP ફરજિયાત રહેશે.

2. ભારતમાં ઉત્પાદિત અથવા આયાત કરવામાં આવતા 3.5 ટનથી વધુ કુલ વાહન વજન ધરાવતા વાહનોને Bharat NCAP ક્રેશ ટેસ્ટ(અકસ્માત વખતની સુરક્ષાનું પરીક્ષણ)માંથી પસાર થવું પડશે.

3. Bharat NCAP હેઠળ CNG અને ઇલેક્ટ્રિક વાહનોને છૂટ આપવામાં આવશે.

ઉપરોક્ત વિધાનોમાંથી કેટલા સાચા છે?

1
માત્ર 1 
2
માત્ર 2 
3
ત્રણે ત્રણ બધા 
4
કોઈ પણ નહીં 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation