સુનામીના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો:

1. સમુદ્રની નીચે આવતા ભૂકંપ એ સુનામીનું મુખ્ય કારણ છે.

2. સુનામી દરિયાકિનારાની તુલનામાં ઊંડા સમુદ્રમાં વધુ ખતરનાક છે.

3. 2005 થી ભારત માત્ર એક જ વાર સુનામીનો ભોગ બન્યું છે.

ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાછે?

1
માત્ર 1
2
માત્ર 1 અને 2 
3
માત્ર 2 અને 3
4
માત્ર 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation