સુનામીના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. સમુદ્રની નીચે આવતા ભૂકંપ એ સુનામીનું મુખ્ય કારણ છે.
2. સુનામી દરિયાકિનારાની તુલનામાં ઊંડા સમુદ્રમાં વધુ ખતરનાક છે.
3. 2005 થી ભારત માત્ર એક જ વાર સુનામીનો ભોગ બન્યું છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાછે?
1
માત્ર 1
2
માત્ર 1 અને 2
3
માત્ર 2 અને 3
4
માત્ર 3