કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળ સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો:

1. તે વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ સ્થાપિત થયેલ છે.

2. ભારતીય અને વિદેશી પ્રાણીસંગ્રહાલયો વચ્ચે પ્રાણીઓની આપ-લે પણ તેના દ્વારા મંજુરી આપવામાં આવે છે.

3. તેનું નેતૃત્વ ભારતના વડાપ્રધાન કરે છે.

ઉપરોક્તમાંથી ક્યાં વિધાન સાચા છે?

1
માત્ર 1 અને 2 
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3 
4
1, 2 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation