બે નિવેદનો અને ત્યારબાદ I અને II થી ક્રમાંકિત બે તારણો આપવામાં આવેલ છે. નિવેદનોને સાચા માનીને, પછી ભલે તેઓ સામાન્ય રીતે જ્ઞાત એવા તથ્યો કરતા ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે કયું તારણ નિવેદનોને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદનો:
કેટલાક રાજાઓ શ્રીમંત છે.
કેટલાક શ્રીમંત અભિમાની છે.
તારણો:
I. કેટલાક રાજાઓ અભિમાની નથી.
II. કેટલાક શ્રીમંતો અભિમાની નથી.
1
માત્ર તારણ II અનુસરે છે
2
ન તો તારણ I અને ન તો II અનુસરે છે
3
I અને II બંને તારણો અનુસરે છે
4
માત્ર તારણ I અનુસરે છે