I, II અને Ill ક્રમાંકિત ત્રણ તારણો અને ત્રણ વિધાનો આપવામાં આવેલ છે. વિધાનોને સાચા માનીને, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતાં ભિન્ન જણાય, તો નક્કી કરો કે કયા તારણો નીચેના વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા એન્જિનિયરો એ ડોક્ટર છે.
બધા ડોક્ટરો એ વકીલ છે.
કોઈ વકીલ એ નર્તક નથી.
તારણો:
I. કોઈ ડૉક્ટર એ નર્તક નથી.
II. કોઈ એન્જિનિયર એ નર્તક નથી,
III. કેટલાક વકીલો એન્જિનિયર છે.
1
માત્ર I અને III તારણો અનુસરે છે
2
માત્ર I અને II તારણો અનુસરે છે
3
બધા તારણો અનુસરે છે
4
કોઈપણ તારણો અનુસરતા નથી