state gov Gujarat Police Constable Mock Test 2024 General Knowledge Ecology and Environment Biodiversity
ગુજરાતમાં સ્થિત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1
સૌરાષ્ટ્રના ભાલ ક્ષેત્રનો નાનો ભાગ એ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.
2
આ ઉદ્યાનનો મોટાભાગનો વિસ્તાર તૃણભૂમિ છે જેમાં થોડોક વિસ્તાર ગાંડો બાવળ (Prosopsis Chilensis) છે. આ ઉદ્યાન આકર્ષક સવાના વસાહત છે.
3
આ ઉદ્યાનમાં મહત્ત્વના પ્રાણીઓ દીપડો અને લાલ મોઢાવાળું માંકડું (Macaca Mulatta) છે.
4
ઉપરના પૈકી એક પણ નહિં