ગુજરાતની ભૌગોલિક લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
1
ગુજરાત દેશમાં સૌથી લાંબો સાગરતટ ધરાવે છે.
2
ગુજરાતની ઉત્તરીય સીમાએ મકરવૃત્ત પસાર થતો હોવાથી રાજ્ય અતિશય ઉષ્મ અથવા ઠંડુ વાતાવરણ ધરાવે છે.
3
ગુજરાત વન હેઠળ આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે.
4
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ડાંગ અને સુરત વિભાગમાં વ્યારાના ભાગોમાં થાય છે.