નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
|
સૂચિ - A |
સૂચિ - B |
||
|
(a) |
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ - ભાલકાતીર્થ |
1) |
પોરબંદર જિલ્લો |
|
(b) |
નૌકા સેના માટેનું તાલિમ કેન્દ્ર – વાલસુરા |
2) |
ગીર સોમનાથ જિલ્લો |
|
(c) |
રમણીય સમુદ્રકાંઠો ધરાવતું સ્થળ – ચોરવાડ |
3) |
જામનગર જિલ્લો |
|
(d) |
હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ – મિયાણી |
4) |
જુનાગઢ જિલ્લો |
1
a-2, b-4, d-3, c-1
2
b-3, d-1, c-2, a-4
3
d-1, c-4, a-2, b-3
4
c-4, a-3, b-2, d-1