નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

સૂચિ - A

સૂચિ - B

(a)

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ - ભાલકાતીર્થ

1)

પોરબંદર જિલ્લો

(b)

નૌકા સેના માટેનું તાલિમ કેન્દ્ર – વાલસુરા

2)

ગીર સોમનાથ જિલ્લો

(c)

રમણીય સમુદ્રકાંઠો ધરાવતું સ્થળ – ચોરવાડ

3)

જામનગર જિલ્લો

(d)

હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ – મિયાણી

4)

જુનાગઢ જિલ્લો

1
a-2, b-4, d-3, c-1
2
b-3, d-1, c-2, a-4
3
d-1, c-4, a-2, b-3
4
c-4, a-3, b-2, d-1

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation