લોર્ડ વેલેસ્લીએ અપનાવેલી ‘સહાયકારી યોજના' વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ?

1

સહાયક ભારતીય રાજ્યના શાસકને પોતાના રાજ્યક્ષેત્રમાં બ્રિટીશ દળના કાયમી સ્થાનકને સ્વીકારવા અને તેના નિભાવ માટે ખર્ચ આપવા ફરજ પાડી.

2

શાસકના દરબારમાં બ્રિટીશ નાગરિકની નિમણૂંક કરવામાં આવે.

3

બ્રિટીશરો એ શાસકને બ્રાહ્ય ભય સામે રક્ષણ આપશે.

4

ઉપરના પૈકી એક પણ નહિં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation