લોર્ડ વેલેસ્લીએ અપનાવેલી ‘સહાયકારી યોજના' વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ?
1
સહાયક ભારતીય રાજ્યના શાસકને પોતાના રાજ્યક્ષેત્રમાં બ્રિટીશ દળના કાયમી સ્થાનકને સ્વીકારવા અને તેના નિભાવ માટે ખર્ચ આપવા ફરજ પાડી.
2
શાસકના દરબારમાં બ્રિટીશ નાગરિકની નિમણૂંક કરવામાં આવે.
3
બ્રિટીશરો એ શાસકને બ્રાહ્ય ભય સામે રક્ષણ આપશે.
4
ઉપરના પૈકી એક પણ નહિં