જીવ સૃષ્ટિને વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટીના પેટાજૂથમાં વર્ગીકૃત કરેલી છે. પ્રાણી સૃષ્ટિ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
1
તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શક્તા નથી.
2
તેમા શરીરમાં સેલ્યુલોઝ આવેલુ હોય છે.
3
તેઓ હરિતરૂવ્ય (Chlorophyll) ધરાવે છે.
4
તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે છે.