નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
a. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓ વિધાનસભાના મતને આધીન નથી.
b. સર્વોચ્ય અદાલત અને ઉચ્ચ અદાલત પાસે કોઈપણ વ્યક્તિને તેના તિરસ્કાર બદલ સજા કરવાનો અધિકાર છે.
c.અનુચ્છે 122 સર્વોચ્ય અદાલતના નિવૃત્ત ન્યાયાધીશને ભારતની કોઈપણ અદાલતમાં વકીલ તરીકે અપીલ અને દલીલ કરવા માટે પ્રતિબંધિત કરે છે.
d.અનુચ્છેદ 145 હેઠળ સર્વોચ્ય અદાલતને નિયમો બનાવવાની સત્તા આપવામાં આવી છે.
1
ફક્ત a અને b જ સાચા છે
2
ફક્ત c જ સાચું છે
3
ફક્ત a, b અને d જ સાચા છે
4
ફક્ત d જ સાચું છે