નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભક્તો અને ઈશ્વર વચ્ચેનો અતૂટ સંબંધ.
2. જ્ઞાનેશ્વરી એ વર્કરેપંથની મૂળ કૃતિ છે.
3. બંગાળના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા.
4. મીરાબાઈએ કૃષ્ણ ગિરધર-ગોપાલની ઉપાસના કરી.
1
1, 2, 3 અને 4 માત્ર
2
3 અને 4 માત્ર
3
1, 3 અને 4 માત્ર
4
2, 3 અને 4 માત્ર