નાણા વિધેયક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
1
નાણા વિધેયક રાજ્યસભામાં રજુ કરી શકાશે નહીં.
2
તે લોકસભામાં પસાર થયા બાદ તે રાજ્યસભામાં મોકલી આપવામાં આવશે.
3
રાજ્યસભા તેની ભલામણો સાથે 30 દિવસના સમયગાળામાં વિધેયકને પરત કરશે.
4
જો લોકસભા રાજ્યસભાની કોઈપણ ભલામણોનો સ્વીકાર ના કરે તો નાણા વિધેયક પસાર થયેલું ગણાશે