પશુપાલન સમુદાયોના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નીચેના પગલાંને ધ્યાનમાં લો:
1. પશુપાલન સમુદાયો માટે 'કિસાન ક્રેડિટ કાર્ડ્સ' ની સુવિધાઓનો વિસ્તાર કર્યો.
2. સક્ષમ નીતિઓને પ્રાથમિકતા આપવા માટે 'પેસ્ટોરલ સેલ'ની રચના.
3. 21મી પશુધન વસ્તી ગણતરી, 2024માં સમાવેશ.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3