નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજનાનાં સંબંધમાં નીચેનાં વિધાનોનો વિચાર કરોઃ
1. નવી યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 હેઠળ છે.
2. આ યોજનાથી વર્ષ 2023-24 માટે 80 કરોડથી વધારે લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજ મળશે.
3. આ એક રાષ્ટ્ર - એક કિંમત - એક રાશનના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
1
ફક્ત 1
2
1, 2 અને 3
3
ફક્ત 1 અને 3
4
ફક્ત 2 અને 3