નીચેનામાંથી કયું વૈધાનિક તરલતા ગુણોત્તર (SLR) સાથે યોગ્ય રીતે સંબંધિત છે?
1
તે થાપણોની લઘુત્તમ ટકાવારી છે જે વાણિજ્યક બેંકે માત્ર રોકડ સ્વરૂપમાં જ રાખવી જોઈએ.
2
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934માં તેનો ઉલ્લેખ છે.
3
તેનો ઉલ્લેખ માત્ર 1949ના બેંકિંગ નિયમન અધિનિયમમાં જ છે.
4
તે થાપણોની લઘુત્તમ ટકાવારી છે જે વાણિજ્યક બેંકે RBI પાસે રાખવી જોઈએ.