પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / કર્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?  

1
આ યોજના હેઠળ વીમાધારક વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં જોખમ કવરેજ રૂ. 2 લાખ છે.
2
તે 8 થી 60 વર્ષ વચ્ચેના વયજૂથ માટે ઉપલબ્ધ છે.
3
વાર્ષિક પ્રિમિયમ રૂ. 1000 છે અને તેને દર વર્ષે રીન્યુ કરી શકાય છે.
4
ઉપરોક્ત તમામ

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation