એક પ્રશ્ન અને ત્રણ વિધાનો (I), (II) અને (III) ક્રમાંકિત છે. તમારે નક્કી કરવું પડશે કે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે વિધાનોમાં આપેલા તથ્યો પૂરતા છે કે નહીં.

પ્રશ્ન: પાંચ વ્યક્તિઓ A, B, C, D અને E એક વર્તુળમાં એકબીજાની સામે મુખ કરીને બેઠા છે. E કોની વચ્ચે બેઠેલ છે?

વિધાન:

I. B ની ડાબી બાજુ અને A ની જમણી બાજુ બેઠેલી વ્યક્તિ એક જ છે.

II. D, B ની જમણી બાજુ છે.

III. A, E અને C ની વચ્ચે બેઠેલ છે.

સાચો વિકલ્પ પસંદ કરો.

A. ફક્ત I અને II પૂરતા છે.

B. ફક્ત I અને III પૂરતા છે.

C. ફક્ત III પૂરતું છે.

D. તથ્યો અપૂરતા છે.

1
A
2
B
3
D
4
C

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation