એક પ્રશ્ન અને ત્રણ વિધાનો (I), (II) અને (III) ક્રમાંકિત છે. તમારે નક્કી કરવું પડશે કે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે વિધાનોમાં આપેલા તથ્યો પૂરતા છે કે નહીં.
પ્રશ્ન: પાંચ વ્યક્તિઓ A, B, C, D અને E એક વર્તુળમાં એકબીજાની સામે મુખ કરીને બેઠા છે. E કોની વચ્ચે બેઠેલ છે?
વિધાન:
I. B ની ડાબી બાજુ અને A ની જમણી બાજુ બેઠેલી વ્યક્તિ એક જ છે.
II. D, B ની જમણી બાજુ છે.
III. A, E અને C ની વચ્ચે બેઠેલ છે.
સાચો વિકલ્પ પસંદ કરો.
A. ફક્ત I અને II પૂરતા છે.
B. ફક્ત I અને III પૂરતા છે.
C. ફક્ત III પૂરતું છે.
D. તથ્યો અપૂરતા છે.
1
A
2
B
3
D
4
C